Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

આંખ

                        આંખ


એક શિષ્યે એક સુફી ગુરુને પૂછ્યું, “શરીરનો સૌથી સત્યભાગ કયો છે?”

ગુરુએ જવાબ આપ્યો, “આંખ, કારણ કે તે બધું જુએ છે પણ કદી ખોટું બોલતી નથી.”‌‌

શિષ્યે પુછ્યું, “તો પછી લોકો ભ્રમમાં કેમ પડી જાય છે?”

ગુરુએ હસીને કહ્યું, “કારણ કે તેઓ માત્ર આંખોથી જુએ છે, હૃદયથી નહીં.”

સાચું દર્શન ત્યારે થાય છે જ્યારે હૃદય દેખાવની પાર જોઈ શકે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ